ગીર ગઢડાના બેડીયા ગામે ઘરમાં ઘૂસ્યો મગર, વનવિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કર્યો
ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં વહેલી સવારે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. ગામના રહેવાસી લાખાભાઈ વાણીયા આહિરના રહેણાંક મકાનમાં અચાનક મગર ઘૂસી આવતાં પરિવાર?...
અમરેલી જિલ્લાના કોવાયા ગામ નજીક સિંહનો માનવ પર હુમલો, સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ
ગુજરાતના સિંહોના વસવાટ વિસ્તાર ગણાતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર જીવલેણ હુમલો કર...
ગીરના નેસડામાં મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય
શાસ્ત્ર અને સંસ્કૃતિ સાથે સમાજ ઉત્થાન માટે કાર્યરત સંત મુક્તાનંદબાપુ દ્વારા અનેકવિધ સત્કાર્યો ચાલી રહેલ છે. ગીરના નેસડામાં મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય થઈ ?...
અમરેલી પંથકમાં 2 સિંહબાળના મોત, ભેદી રોગચાળાની આશંકા
ગુજરાતના ગૌરવ ગણાતા સિંહો સામે ફરી એકવાર ભેદી રોગચાળાનું સંકટ ઊભું થયું છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર સિમ વિસ્તારમાં 2 સિંહબાળના શંકાસ્પદ મોત થયા છે, જેના કારણે આ ?...