ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો યોજાશે વાર્ષિકોત્સવ
ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો વાર્ષિકોત્સવ યોજાશે. આંબલામાં યોજાનાર આ સંયુક્ત વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહેશે. સમગ્?...
છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં જય વસાવડા
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ વાર્ષિકોત્સવ સાથે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં વિચારક વક્તા જય વસાવડાએ છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં વિવિધ ...
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે યોજાશે વાર્ષિકોત્સવ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે વાર્ષિકોત્સવ યોજાશે. અહીંયા નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન વિચારક વક્તા શ્રી જય વસાવડા આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ?...