શ્રાવણ ૨૦૨૬ : સોમનાથ આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે
ધોતીનો પરંપારિક પરિવેશ પહેરીને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહામૃત્યુંજય મંત્રોના નાદ સાથે સ્વાહાની આહુતિ ભવ-ભવની ભીડ ભાંગશે સોમનાથમાં મહામૃત્યુંજય મંત્રથી જ ચંદ્ર એ પ્રાપ્ત કર્યું હતુ?...
નડિયાદના પૌરાણિક અને સુપ્રસિદ્ધ મોટા મહાદેવ મંદિર ખાતે શિવકથાનો મંગલ પ્રારંભ
નડિયાદના પેટલાદ રોડ ફાટક પાસે આવેલા પૌરાણિક અને સુપ્રસિદ્ધ મોટા મહાદેવ મંદિર ખાતે આજથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિવકથાકાર ડૉ. લંકેશબાપુના વ્યાસપીઠપદે ભવ્ય શિવકથાનો ભક્તિસભર માહોલમ?...