ગણતંત્ર દિવસ 2026 : NIDના 350 કલાકારો દ્વારા રાષ્ટ્રપતિ ભવન માટે ખાસ હસ્તકલા કાર્ડ તૈયાર કર્યા
ગણતંત્ર દિવસ 2026 નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન માટે મોકલાતા નિમંત્રણ પત્રો આ વખતે અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) દ્વારા તૈયાર કરાયેલા છે, જે છેલ્લા ત્રણ વર્ષથી સતત આ જવાબદારી નિભાવ?...
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી
અરુણાચલ પ્રદેશના અંજા જિલ્લામાં ભારત–ચીન સરહદ નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં શ્રમિકોને લઈ જતી એક ટ્રક હાયુલિયાંગ–ચગલાગામ સરહદી માર્ગ પર ખતરનાક વળાંક પાસે કાબૂ ગુમાવીને ઊંડા ખીણમાં ખ...
ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી, “શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?”
સુપ્રીમ કોર્ટમાં આજે રોહિંગ્યા શરણાર્થી કેસની સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના પોલીસ કસ્ટડીમાંથી ગુમ થવા અંગેની જાહેર હિતની અરજી પર કડક ટિપ્પણી ક?...
ચીનમાં અરુણાચલની મહિલા સાથે દુર્વ્યવહાર, શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાક ડિટેઈન
ગત શુક્રવારે શાંઘાઈ એરપોર્ટ પર ચીનના અધિકારીઓએ અરુણાચલ પ્રદેશની એક મહિલાને અટકાયતમાં લીધી હતી અને તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય ગણાવ્યો હતો. હવે ભારત સરકારે તેની સામે સખત વિરોધ નોંધાવ્યો છ?...
નવરાત્રિમાં શાનદાર પર્વતોના દર્શન…અરુણાચલમાં PM મોદીએ માતા શૈલપુત્રીનો વિશેષ ઉલ્લેખ કર્યો
અરુણાચલ પ્રદેશમાં પીએમ નરેન્દ્ર મોદીના મુલાકાત દરમિયાન તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જે હજારો કરોડ રૂપિયાના ખર્ચના છે અને ઊર્જા, કનેક્ટિવિટી, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક?...
પીએમ મોદી ઇટાનગર પહોંચ્યા, દુકાનદારો સાથે GST બચત ઉત્સવ પર ચર્ચા
સોમવારે 22 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઊર્જા, કનેક્ટિવિટી અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓના શિલાન્?...
‘અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને રહેશે..’, ચીનના નાપાક કૃત્ય પર ભારતનું સ્પષ્ટ નિવેદન
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારત ચીન સાથે પણ તણાવની સ્થિતિ બની રહી છે. ચીન તેની સરહદે આવેલા રાજ્યોમાં આવી કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરતું રહે છે. ચીન હવે અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના નામ બદલવાનો...