પુલવામા હુમલાની સાતમી વરસી, PM મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓએ 40 CRPF શહીદોને આપી શ્રદ્ધાંજલિ
આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશ 2019માં થયેલા ભયાનક પુલવામા આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને યાદ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ માતૃભૂમિ માટે સર્વોચ્?...
પાકિસ્તાની ડ્રોન ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, કાઉન્ટર કાર્યવાહીમાં ડ્રોન તગેડાયું
જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને ભારતીય સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યા છે. નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) નજીક પાકિસ્તાની ડ્રોન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસોને...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ : રાજસ્થાનમાં 9,000 યુવાનોને સરકારી નોકરી મળી
રાજસ્થાન પોલીસ એકેડેમીમાં નવા ભરતી થયેલા કોન્સ્ટેબલોના કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોઈપણ રાજ્યનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે ત્યાં કાયદો ?...
બીએસએફે કહ્યું લોન્ચ પેડ પર પરત ફરી રહ્યા છે આતંકી, સતર્ક રહેવાની જરુર…
જમ્મુના અખનૂર વિસ્તારની સામે પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લામાં પાકિસ્તાન સેના દ્વારા ઉશ્કેરણી વિના કરવામાં આવેલા ગોળીબાર બાદ એક આતંકવાદી લોન્ચપેડને 'સંપૂર્ણપણે નષ્ટ' કરી દીધું હતું. આ માહિ?...