ગુજરાત તરફ વધી રહી છે આફત: બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમ અંગે આજની નવીનતમ અપડેટ
Cyclone Montha Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં રચાયેલું ચક્રવાત મોન્થા ઝડપથી મજબૂત થઈ રહ્યું છે અને 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આગા?...
લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે
- દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડ - વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો - રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા 'એકત્વ' થીમ આધારિત 10 ટ?...
આંધ્ર પ્રદેશમાં પીએમ મોદી : શ્રીશૈલમ મંદિરે પૂજા, વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં
16 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશની મહત્વપૂર્ણ પ્રવાસના ભાગરૂપે નંદ્યાલ જિલ્લાના શ્રીશૈલમ સ્થિત પ્રસિદ્ધ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમની મુલાકાત લ?...
ભારતે રચ્યો ઈતિહાસઃ નાસા સાથે મળી લોન્ચ કર્યું નિસાર મિશન, અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ
ઈસરોએ આજે નાસા સાથે મળીને ઇતિહાસ રચતો “નિસાર મિશન” સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ મિશન અંતર્ગત નિસાર (NASA-ISRO Synthetic Aperture Radar) ઉપગ્રહને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતિષ ધવન સ્પેસ સેન્ટરથી બુધ?...
23 વર્ષની ભારતીય યુવતી અંતરિક્ષ માટે ભરશે ઉડાન, EarthLoop Orbital Cruise મિશન માટે પસંદગી
ભારત માટે એક ખૂબ ગૌરવની ક્ષણ સામે આવી છે, જેમાં બે યુવાન ભારતીયો આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ યાત્રામાં પોતાનું મહત્વનું સ્થાન બનાવી રહ્યા છે. એક છે શુભાંશુ શુક્લા, જેમણે 25મી જૂન, 2025ના રોજ નાસા (NASA)ન?...
ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને મળશે રૂ.15000, આંધ્રપ્રદેશમાં શરૂ થશે યોજના
આંધ્રપ્રદેશમાં એનડીએના ગઠબંધન હેઠળની એન.ચંદ્રબાબુ નાયડુ (Andhra Pradesh CM N. Chandrababu Naidu)ની સરકારે તલ્લિકી વંદનમ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ધોરણ-1 થી ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક 15 હજાર રૂપિયા આપવ?...
આંધ્રમાં બેથી વધુ બાળકો હશે તેને જ મળશે ચૂંટણીની ટિકિટ
આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીય કુટુંબ નિયોજન નીતિનું શીર્ષાસન થયું છે. આંધ્રના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું છે કે હવે બેથી વધુ બાળકો ધરાવતા નેતાઓ જ પંચાયત અને નગર નિગમની ચૂંટણી લડી...
તિરુપતિ મંદિરમાં લાઇનનું ટેન્શન પુરું, નિયમો બદલાયા… હવે 2 કલાકમાં થશે દર્શન, VIP ક્વોટા પણ થશે બંધ
આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા વેંકટેશ્વર મંદિરમાં દર્શન વ્યવસ્થામાં આગામી સમયમાં મોટા ફેરફાર કરવાનું આયોજન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડે કર્યું છે. મંદિરમાં ભક્તોની સંખ્...
તિરુપતિ મંદિરમાં 4 કલાક ચાલ્યો ‘મહાશાંતિ યજ્ઞ’, રસોડામાં શુદ્ધિકરણ-ઘીની વ્યવસ્થા બદલાઈ
આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના શુદ્ધીકરણ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD) બોર્ડના અધિકારીઓ સહિત 20 પૂજારીએ સોમવારે સવાર?...