1984ના શીખવિરોધી રમખાણોના એક કેસમાં સજ્જન કુમાર દોષમુક્ત, પરંતુ અન્ય કેસોની સજાથી જેલમાં જ રહેશે
1984ના શીખવિરોધી રમખાણોના બે કેસમાં દિલ્હી હાઈકોર્ટે પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારને દોષમુક્ત જાહેર કર્યો છે. આ મામલો જનકપુરી અને વિકાસપુરીમાં થયેલા રમખાણો સાથે સંબંધિત છે, જેમાં બે લોકો?...
અમરેલીમાં ગૌવંશ કતલ કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદ – ગુજરાતના ઈતિહાસનો પ્રથમ ચુકાદો
અમરેલી સેશન્સ કોર્ટએ ગુજરાતના ઈતિહાસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે — ગૌવંશની કતલના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. આ પ્રથમવાર છે કે રાજ્યમાં ગૌવંશની કતલના કેસમાં ...
દુષ્કર્મ કેસમાં દોષિત પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા
દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા જનતા દળ (સેક્યુલર)ના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર પ્રજ્વલ રેવન્નાને 2 ઓગસ્ટ, 2025ના રોજ બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકાર?...