અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અગ્નિવીરો માટે એક મહત્વપૂર્ણ અને વિઝનરી નિર્ણય લેતા જણાવ્યું કે રાજ્યમાં રચાતા નવા સુરક્ષા દળ ‘ટાઈગર પ્રોટેક્શન ફોર્સ’માં માત્ર અગ્નિવીરોની સ?...
કેદારઘાટીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી,અનેક ઘરો-વાહનો કાટમાળ નીચે દટાયા
ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલા સતત વરસાદના કારણે હાલત કફોડી બની છે. શુક્રવારે મોડી રાત્રે રૂદ્રપ્રયાગ જિલ્લાના કેદારઘાટીમાં આવેલા રુમસી ગામમાં વાદળ ફાટવાની ઘટનાએ તબાહી ?...
નકલી સાધુઓને પકડવા માટે ઉત્તરાખંડ સરકારે શરૂ કર્યું ઓપરેશન ‘કાલનેમિ’, 50 પકડાયા
ઉત્તરાખંડમાં ચાલુ શ્રાવણ માસના પવિત્ર કાવડ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ યાત્રાને શાંતિપૂર્ણ અને શુદ્ધ રૂપે આયોજિત કરવા માટે રાજ્ય સરકારે "ઓપરેશન કાલનેમિ" નામ?...
ઉત્તરાખંડમાં મેઘતાંડવ : ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 22 લોકોના મોત, 144 ઘરોને નુકસાન
ઉત્તરાખંડ રાજ્યમાં મોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક પહાડી વિસ્તારોમાં ભયાનક તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલન, મકાન ધરાશાયી અને માર્?...
વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામથી પરત ફરી રહેલા યાત્રાળુઓ માટે રવિવારની રાત ભયજનક બની હતી, જયારે સોનપ્રયાગ પાસે આવેલા ભૂસ્ખલનપ્રવણ (સ્લાઇડ ઝોન) વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થ?...