સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે
પ્રથમવાર એકતાનગર ખાતે દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશસ્ત્ર દળોની મુવિંગ પરેડ યોજાશે અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટેબ્લો આકર્ષ...
એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસ સપ્તાહ પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ” વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શુભ અવસર પર સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ...
કોંગ્રેસ MLAના સૂર બદલાયા, PM મોદી-ભાજપના વખાણ કર્યા
ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના સભ્યોએ ગુરુવારે સ્ટેચ્યુ ઑફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી. આ સમિતિના સભ્યોમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ સાથે હતા. ત્યારે આ મુલાકાત ?...
નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ના પાંચ સંકલ્પ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંતો બની રહેશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
NEP-૨૦૨૦ વિદ્યાર્થીઓ-કેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન આપે છે, કારણ કે તેઓ આપણું રાષ્ટ્રીય બળ છે, દરેક યુનિવર્સિટીએ વિકસિત ભારતના વિઝનને સિદ્ધ કરવાના હેતુથી રણનીતિ તૈયાર કરવી જોઈએ: મંત્રી ધર્મેન?...
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ – ૨૦૨૫નો કાર્યક્રમ યોજાયો
એકતા ઓડિટોરિયમની બહાર સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી બની કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન સૌએ નિહાળ્યું. ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપ...
એકતાનગર SOU ખાતે ૧૧ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
SSNNL ચેરમેન પુરીએ યોગને ટકાઉ જીવનશૈલી માટે ભારતની અમૂલ્ય ભેટ ગણાવી આઈકોનિક સ્થળ એસઓયુ ખાતે ઉપસ્થિત યોગપ્રેમીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગ સંદેશને જીવંત પ્રસારણના માધ્યમથી નિહાળ્ય?...
ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નર્મદાના એકતાનગર ખાતે સુપ્રિમ કોર્ટના જજશ્રી બી.આર.ગવાઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો
◆» આપણું બંધારણ સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ◆» સર્વને સમાન ન્યાય અને ન્યાય સમક્ષ સૌની સમાનતા એ ભારતીય બંધારણનો મૂળભૂત મંત્ર સુપ્રિમ કોર્ટના જજશ્રી બી.આર.ગવઈ લીગલ સર્વિસ ઓથોરિટીઝ જનસા...
ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પદ્મવિભુષણ મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
વિખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતના આયોજનપંચના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ નાણાસચિવ પદ્મવિભુષણ મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લ...
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતેની સૂચિત મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ
વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો સૂચિત તા.૨૬/૨૭/૦૨/૨૦૨૫ના રોજ બે દિવસ નર્મદા જિલ્લાના પ્રવાસે પધા...
એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ અંગે નર્મદા જિલ્લાનાં વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓનો ધમધમાટ
નર્મદા જિલ્લામાં આગામી તા.૩૧મી ઓક્ટોબરના રોજ એક્તાનગર ખાતેસરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં ૩૦મી ઓકટોબરે નર્મદા મહાઆરતી દિપોત્સવ અને લોકા?...