નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત કાર્યક્રમમાં રાસાયણિક ખાતરના વપરાશ પર નિયંત્રણ માટે ખેડૂતો થયાં સંકલ્પબધ્ધ
નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં સર્વગ્રાહી કૃષિ વિકાસ માર્ગદર્શન સાથે રાસાયણિક ખાતરના વપરાશ પર નિયંત્?...
કૃષિ મહાવિદ્યાલય સદાંકૃયુ થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરાઈ
બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સ્વચ્છતા હી સેવા થકી સ્વચ્છતા માટેના સ્વેચ્છિક અને સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવ...
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા પોષણ માહની ઉજવણી કરાઈ
મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે હેતુસર માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહની શરૂઆત કરવામાં આવી છે, દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. કૃષિ વિજ્...