કઠલાલ પાસે કેનાલમાં લીકેજથી પાણીનો વેડફાટ! ખેડૂતોમાં ચિંતા – ભવિષ્યમાં અછતની દહેશત
ખેતરોમાંથી પસાર થતી કેનાલના પાઇપમાં લિકેજ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ખેડૂતોની હાલત: પાણીને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા છે. ભવિષ્યમાં પાણીની અછત ટાળવા તાત્કાલિક નિકાલની માં?...
નડિયાદ પાસે કેનાલમાં કાર ખાબકી : કારમાંથી મૃતદેહ મળી આવ્યો
નડિયાદ શહેરમાં પીપલગ પાસેથી પસાર થતી કેનાલમાં વહેલી સવારે કાર ખાબકતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જે બાદ ફાયરબ્રિગેડના જવાનોને જાણ કરાતા તેઓએ ભારે જહેમત બાદ કારને બહાર કાઢી હતી, જેમાં મૃત?...