ઈંધણ તંગી વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર, અફવા ફેલાવનારા પર રાખો કડક નજર
વૈશ્વિક સ્તરે વધી રહેલા ઈંધણના ભાવ અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપ વચ્ચે ભારત સરકાર સાવચેતીપૂર્વક સ્થિતિ પર નજર રાખી રહી છે. તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્ર?...
ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર, 16 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ
ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને રાજ્ય રાજકારણમાં મોટી જાહેરાત સામે આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ?...
દિલ્લીમાં 16 કિમીની નવી મેટ્રો લાઈન, 13 નવા સ્ટેશન બનાવાશે
મોદી સરકારે દિલ્હીવાસીઓ માટે એક વધુ ખુશીના સમાચાર આપ્યા છે. આજે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ?...
ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, માત્ર 3 દિવસનો સમય
પહલગામ આતંકી હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા છે. જેમાં ભારતમાં રહેતાં તમામ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ?...