કેરલમાં CM કોણ? UDFની ઐતિહાસિક જીત બાદ પણ નેતૃત્વ અંગે સસ્પેન્સ યથાવત
કેરલ વિધાનસભા ચૂંટણીમાં 140માંથી 102 બેઠકો જીતીને ઐતિહાસિક વિજય મેળવનાર કોંગ્રેસ નેતૃત્વ હેઠળના UDF ગઠબંધન માટે હાલમાં સૌથી મોટો પ્રશ્ન મુખ્યમંત્રી કોણ બનશે તે છે. પરિણામ જાહેર થયાને આઠ દિવસ વી?...
2026 વિધાનસભા ચૂંટણી પરિણામો : પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય, આસામમાં ગઠબંધનની સદી
4 મે, 2026ના રોજ 2026 વિધાનસભા ચૂંટણી પરિણામોના અંતિમ પરિણામોએ દેશની રાજનીતિમાં મોટા ફેરફારો લાવ્યા છે. ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 824 બેઠકો (ફાલ્ટા બેઠક સિવાય 823) માટે થયેલા મતદાનમ...
Karnataka Political Twist : શ્રૃંગેરી બેઠક પર ભાજપનો કબજો, હાઈકોર્ટના આદેશ બાદ પરિણામ પલટાયું
દેશના પાંચ રાજ્યો — કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરી — ના ચૂંટણી પરિણામો વચ્ચે કર્ણાટક માંથી ભાજપ માટે એક મોટી અને ચોંકાવનારી ‘ગુડ ન્યૂઝ’ સામે આવી છે. શ્રૃંગેરી વિધાનસભા બેઠક ?...
પશ્ચિમ બંગાળમાં ભાજપ આગળ, આસામમાં હેટ્રિક નિશ્ચિત, તમિલનાડુમાં વિજયની TVKનો ચમત્કાર
ભારતના પાંચ મહત્વપૂર્ણ રાજ્યો — પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી — ની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે 4 મે, સોમવારે જાહેર થવા લાગ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે અને દેશભ?...
આસામ, કેરળ અને પુડુચેરીમાં જોરદાર મતદાન, સાંજે 5 વાગ્યા સુધી 86% સુધી પહોંચ્યો ટર્નઆઉટ
આજે આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સ?...
Assembly Election 2026 : ભાજપે કેરળમાં 11 અને આસામમાં 2 ઉમેદવારોની યાદી જાહેર કરી
ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2026ની કેરળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે નવા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ જાહેરાત બાદ ચૂંટણીના માહોલમાં ગરમી આવી છે, કારણ કે પાર્ટીએ કેરળની 11 અને આસામની 2 બેઠકો માટે પો?...
કેરળનું નામ ‘કેરલમ’ કરવાની ચર્ચા તેજ, રાજ્ય સરકારના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર લઈ શકે મોટો નિર્ણય
કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની ચર્ચાઓ ફરી એક વખત રાજકીય અને વહીવટી વર્તુળોમાં તેજ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ નવા નામને મંજૂરી આપી શકે છે. સંભવતઃ 24 ફેબ્રુઆરી 20...
તિરુવનંતપુરમ રેલીમાં નાનકડા બાળકે જીત્યું PM મોદીનું દિલ, ભાષણ વચ્ચે કરી દિલ સ્પર્શી વાત
ગુરુવારે કેરળના તિરુવનંતપુરમમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદીના હૃદયસ્પર્શી દૃશ્યો જોવા મળ્યા, જે રાજકીય ભાષણની માત્ર રાજકીય જ નહિ પરંતુ માનવીય પાસું પણ ઉજાગર કરે છે. રેલી દ?...
કોંગ્રેસ માઓવાદીઓથી પણ વધુ ખતરનાક, તિરુવનંતપુરમમાં બોલ્યા પીએમ મોદી
કેરળમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં જનસભાને સંબોધી હતી. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આજે તેઓ અહીં નવી ઊર્જા અને નવી આશા ?...
પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે તિરુવનંતપુરમમાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધિત કરી અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલો?...