કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ
વડોદરા જિલ્લાના ડભોઈમાં હનુમાન ચાલીસાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. શહેરના સરદાર બાગમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્પીકર પર વાગતી હનુમાન ચાલીસા બંધ કરવાની કથિત મૌખિક સૂચના આપવામાં આવ્યા બાદ ?...
ફરી કોર્ટમાં ‘સૉરી’ બોલ્યા રાહુલ ગાંધી : ભીંસ પડતા કોંગ્રેસી યુવરાજની પીછેહઠ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેય સિંહ ચૌહાણ સાથે જોડાયેલા માનહાનિ ક?...
રામ મંદિર દાન વિવાદ પર CM યોગીનું મૌન તૂટ્યું, કહ્યું- ‘15 દિવસ રાહ જુઓ, SIT સત્ય બહાર લાવશે’
અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે સંકળાયેલા દાનની કથિત ચોરીના મામલે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે...
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં NDAને મોટી જીત, પરિમલભાઈ નથવાણીનો ભવ્ય વિજય
ઝારખંડમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ રાજ્યના રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે. NDAના સમર્થન સાથે મેદાનમાં ઉતરેલા અપક્ષ ઉમેદવાર પરિમલભાઈ નથવાણીએ નોંધપાત્ર જીત ?...
અકાલ તખ્તે CM ભગવંત માનને ‘ગુરુ દોખી’ અને ‘ખાલસા પંથ વિરોધી’ જાહેર કર્યા, રાજીનામાની માંગ ઉઠી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માટે મોટો વિવાદ ઊભો થયો છે. શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા ગણાતી અકાલ તખ્તે તેમને ‘ગુરુ દોખી’ (ગુરુઓનો અપમાન કરનાર) અને ‘ખાલસા પંથ વિરોધી’ જાહેર કર્યા છે. સોમવ?...
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-AAP વચ્ચે ક્રેડિટ વોર! આંદોલન પહેલાં જ બંને પક્ષોમાં ઘર્ષણ, નેતાઓએ એકબીજા પર કર્યા પ્રહારો
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાનારા આંદોલન પહેલાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ક્રેડિટ લેવાની હોડ શરૂ થઈ ગઈ છે. ખેતરોમાંથી પસાર થતા વીજપોલ અને તેના વળતર સહિતના મુદ્દાઓને લ?...
મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટથી ઝટકો : રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે રાહત આપવાનો ઇનકાર
કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ તાત્કાલિક રાહત મળી નથી. શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ચૂં...
જયપુરમાં નૂરાની મસ્જિદ પર JDAની કાર્યવાહી, ઇન્ટરનેટ બંધ વચ્ચે તોડફોડ શરૂ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટ અંતર્ગત જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) દ્વારા નંદપુરી વિસ્તારમાં આવેલી નૂરાની મસ્જિદ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અહેવાલો મુ?...
ડીકે શિવકુમારે લીધા કર્ણાટકના CM પદના શપથ, જી. પરમેશ્વર બન્યા નાયબ મુખ્યમંત્રી
કર્ણાટકના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારએ બુધવારે લોકભવન ખાતે રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ?...
આસામ પાસપોર્ટ વિવાદમાં નવો વળાંક : પવન ખેડા કેસમાં રણદીપ સુરજેવાલાનું નામ સામે
આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ના પરિવાર સાથે જોડાયેલા પાસપોર્ટ વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે. આ કેસમાં તપાસને તેજ કરતા આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ?...