‘આદિવાસીઓ હિંદુ નથી’ કહીને મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતાએ સર્જ્યો વિવાદ
મધ્ય પ્રદેશની રાજનીતિમાં તાજેતરમાં મોટો વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે વિધાનસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય ઉમંગ સિંઘારે એક નિવેદન આપ્યું કે “આદિવાસીઓ હિંદુ નથી.” તેમના આ નિવેદનને ...
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર ત્રણેય આરોપી પોલીસના સકંજામાં
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ લોકોના ડોક્યુમેન્ટ લઈ દાનની રકમ આપવાની લાલચ આપી અલગ અલગ બેંકમાં તેમના ખાતા ખોલાવી ત્રણ ઈસમોએ શેર બજારમાં ટ્રેડિંગના નામે તેમના ખાત...