દેવનાથબાપુની માગ સરકારે સ્વીકારી, ગાયને રાજ્યમાતાનો દરજ્જો અપાવવા 9 દિવસથી ઉપવાસ પર હતા
છેલ્લા નવ દિવસથી કચ્છના ભુજ ખાતે કલેક્ટર કચેરી બહાર યોગી દેવનાથબાપુ ગાયને રાજ્યમાતા જાહેર કરવાની માગ સાથે અનશન ઉપવાસ પર બેઠા હતા. ગૌમાતાને રાજ્યના સન્માન અને સંસ્કૃતિનું પ્રતિક માનવામાં ?...
ગુજરાતમાં ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરવાની માંગ, નિર્ણય નહીં લેવાય તો અનશન કરશે મહંત દેવનાથ
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાયને “રાજ્યમાતા”નો દરજ્જો આપ્યા બાદ હવે ગુજરાતમાં પણ આવી જ માંગે રાજકીય અને ધાર્મિક માહોલ ઊભો કર્યો છે. કચ્છના પ્રસિદ્ધ સાધુ મહંત યોગી દેવનાથ બાપુએ રાજ્ય સરકારને ?...
નવસારી જીલ્લામા જીવદયા પ્રેમી ઓ દ્વારા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું
નવસારી ના ગૌ રક્ષકો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ભારતીય નસલની ગાયોને રાજમાતા તેમજ ભારતદેશમાં રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નામ જોગ આવેદ...