ગીર ગઢડાના બેડીયા ગામે ઘરમાં ઘૂસ્યો મગર, વનવિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કર્યો
ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં વહેલી સવારે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. ગામના રહેવાસી લાખાભાઈ વાણીયા આહિરના રહેણાંક મકાનમાં અચાનક મગર ઘૂસી આવતાં પરિવાર?...
વેરાવળમાં SMC ટીમ ઉપર હુમલાનો મામલો, પોલીસ તપાસમાં ગતિ
વેરાવળના કોળીવાડા વિસ્તારમાં એસએમસી ટીમ પર હુમલાના કેસમાં પોલીસની તપાસ તેજ થઈ છે. સીટની રચના બાદ ડીવાયએસપી સી.સી. ખટાણાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો મેદાનમાં, વિસ્તારભરમાં સઘન તપાસનો ધમધમ?...
ઉના શહેરમાં અશાંત ધારો અમલમાં : 5 વર્ષ સુધી મિલકત સોદા પર કડક નિયંત્રણ, સરકારનો મોટો નિર્ણય
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં કોમી સૌહાર્દ અને શાંતિ જાળવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ઉના પોલીસ સ્ટેશન હેઠળના ચોક્કસ વિસ્તારોમાં 1 મે 2026થી આગામ?...
ગીર સોમનાથમાં બ્લુ ઇકોનોમીનો બૂમ : ફાઈબર બોટ્સથી માછીમારોની આવક અને સુરક્ષામાં મોટો વધારો
ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં બ્લુ ઇકોનોમીને મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં પરંપરાગત કારીગરી અને આધુનિક ટેકનોલોજીના સંગમથી માછીમા...
ઉનાકાંડ મામલે કોર્ટનો ફેસલો : પાંચને દોષી ઠેરવ્યા, પોલીસ અધિકારીઓ સહિત 35 નિર્દોષ
વર્ષ 2016ના બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં આખરે દાયકાની લાંબી રાહ બાદ ગીર સોમનાથ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કુલ 42 આરોપીઓમાંથી 35 લોકોને દોષમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પાંચ આરોપીઓન?...
ગીર સોમનાથ: તાલાલામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ, ગુનો આચરી જંગલમાં છુપાયેલા બંને આરોપીઓને પોલીસે ઝડપ્યા
ગીર સોમનાથના તાલાલામાં બે કૌટુંબિક સગીર બહેનો પર દુષ્કર્મ આચરી જંગલમાં છુપાયેલા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીમાં એક સગીર હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે બંનેની ધરપક?...
સોમનાથમાં J&K ઉપરાજ્યપાલ મનોજ સિંહાનો પ્રવાસ, દાદાના દર્શનથી ધન્યતા અનુભવી
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા બે દિવસની ધાર્મિક અને સાંસ્કૃતિક મુલાકાતે ગીર સોમનાથ જિલ્લામાં પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા અને અત...
કુદરતી આફતનો સામનો કરવા સરકારનો મોટો નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત લેવા મંત્રીઓ તૈનાત
ગુજરાત રાજ્યમાં થયેલા અણધાર્યા માવઠા (બિનમોસમી વરસાદ)થી ઊભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે તાત્કાલિક અસરથી 'એક્શન મોડ' અપનાવ્યો છે. રાહત અને વ્યવસ્થાપનના કામોને ઝડપી બનાવવા માટ?...
સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા સાંસદ રાજેશ ચુડાસમાએ રેલ્વેમંત્રીને કરી રજૂઆત
સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ ઉચિત રજૂઆત કરી છે, જેનાથી સોમનાથ અને આસપાસના પર્યટન અને તિર્થસ્થળોને વધુ બળ ?...