લખતરના તલસાણામાં રાજ્યની પ્રથમ પ્રેસરાઈઝડ ઈરિગેશન નેટવર્ક સિસ્ટમ (PINS) શરૂ, ખેડૂતોને પાણી-વીજળીમાં મોટી બચત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામમાં રાજ્યની સૌપ્રથમ પ્રેસરાઈઝડ ઈરિગેશન નેટવર્ક સિસ્ટમનો પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ (GGRC) અન?...
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને મોટું પ્રોત્સાહન, ₹20 કરોડના ખર્ચે 4 ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ બનશે
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુર જિલ્લામાં કુલ ₹20 કરોડના ખર્ચે ચાર આધુનિક ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (Center of Excellenc...
વિસનગરના સદુથલા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ગ્રામજનો સાથે રાત્રિ લોકસંવાદ, પ્રાકૃતિક ખેતી અને સંસ્કારી પેઢી પર મૂક્યો ભાર
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુથલા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઉમેદપૂરી વાડી ખાતે આયોજિત વિશેષ રાત્રિ સભામાં ગ્રામજનો સાથે આત્મ...
ગુજરાત રાજ્ય બીજ નિગમે સરકારને આપ્યો ₹6.33 કરોડનો ડિવિડન્ડ, અત્યાર સુધી કુલ ₹42.82 કરોડ ચૂકવ્યા
ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્ય સરકારને ₹6.33 કરોડનો ડિવિડન્ડ આપ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડિવિ?...
ખેડૂતોના વીજ પોલના પ્રશ્ને સરકાર ગંભીર, જીતુ વાઘાણીએ આપ્યું કાયમી ઉકેલનું આશ્વાસન
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આયોજિત ખેડૂતોના સંમેલનમાં ગુજરાત સરકારના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ખેતર...
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન નિષ્ફળ, આખરે સૌથી મોટું નુકસાન ખેડૂતોનું જ કર્યું!
ગુજરાતમાં ખેડૂતોના વીજપોલ સંબંધિત પ્રશ્નને લઈને કોંગ્રેસે 15 જૂને રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સતત નબળી પડતી જતી કોંગ્રેસ માટે આ મુદ્દો રાજકીય રીતે ફરી સક?...
PM-KUSUM યોજનાથી ગુજરાતના ખેડૂતોનું ભાગ્ય બદલાયું: સોલાર પંપ બન્યા આવક, આત્મનિર્ભરતા અને વિકાસના નવા આધાર
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ડાંગ, નર્મદા, તાપી સહિત?...
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી, ખરીફ પાકને મળશે મોટો લાભ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ગુરુવાર, 11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે ...
અમરેલીમાં ખેડૂતોએ જ આયોજિત કર્યો અનોખો કૃષિ મેળો, ટેકનોલોજી અને પરંપરાનો સંગમ
સૌરાષ્ટ્રના કૃષિ પ્રધાન જિલ્લાઓમાં સ્થાન ધરાવતું અમરેલી હવે ખેતી ક્ષેત્રે એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે. અહીં પ્રથમ વખત એક અનોખા ‘કૃષિ મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે, જેની ખાસ વાત એ છે ...
ગુજરાતમાં કમોસમી વરસાદ અને પવનનો તાંડવ : કચ્છમાં વંટોળ, અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ
ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટા સાથે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર પડી છે. કચ્છ, અમદાવાદ, મોરબી, રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં સાંજે 4 વાગ્યા પછી કમોસમી વરસાદ અને તીવ્ર પવન ફૂંકાતા ખેતીના પ?...