જીતુભાઈ વાઘાણી : ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે ઐતિહાસિક વૃદ્ધિ, 22.27 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત
ગુજરાત વિધાનસભામાં પ્રવાસન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા દરમિયાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બે દાયકા પહેલા રોપાયેલું ‘ખુશ્બુ ગુજરાત કી’ ?...