આસામનો શહીદ દિવસ : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેની ચળવળમાં 850થી વધુ બલિદાનોનો ઇતિહાસ
આસામમાં દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ ઉજવાતો શહીદ દિવસ અથવા સ્વહીદ દિવસ રાજ્યના ઈતિહાસના સૌથી મોટા અને પ્રભાવશાળી જનઆંદોલન – આસામ આંદોલન દરમિયાન બલિદાન થયેલા હુતાત્માઓને યાદ કરવાનો દિવસ છે. આ ?...
જો મુસ્લિમ અને ખ્રિસ્તી ભારતીય સંસ્કૃતિ અપનાવશે તો તેઓ પણ હિન્દુ : આરએસએસ વડા મોહન ભાગવત
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ગુવાહાટીમાં આરએસએસના શતાબ્દી વર્ષના સમારોહ દરમ્યાન જણાવ્યું કે હિન્દુત્વ કોઈ ભૂગોળ, ભાષા અથવા જાતિની સીમાઓમાં બંધાયેલું નથી, પરંતુ સર્વસમાવેશક અને વૈશ્વિક દ્ર?...
‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી’ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહના અંતર્ગત ગુવાહાટીમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન સરસંઘચાલક મોહન ભાગવતે મહત્વપૂર્ણ અને વિચારોને ઝંઝોડીને રાખે એવું નિવેદન કર્યું. તેમણ...
ઝુબિન ગર્ગ પંચમહાભૂતમાં વિલીન, અંતિમ સંસ્કાર સમયે ફેવરિટ ગીત વગાડી અપાઈ શ્રદ્ધાંજલિ
બોલિવૂડના જાણીતા ગાયક ઝુબિન ગર્ગનું 52 વર્ષની ઉંમરમાં નિધન થયાનું દુઃખદ સમાચાર છેલ્લા દિવસોમાં સમાચારમાં આવ્યા છે. ઝુબિન ગર્ગનું અંતિમ સંસ્કાર ગુવાહાટી નજીક સોનાપુરના કમરકુચી સ્થિત સ્મશા...
‘જેટલી ગાળો આપશો, એટલું કમળ ખીલશે’, કોંગ્રેસની રેલીમાં પીએમ મોદીને અપશબ્દો બોલવા પર અમિત શાહ ભડક્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના દરભંગામાં કોંગ્રેસની સભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલા દુર્વ્યવહારની કડક નિંદા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ક?...
ગુવાહાટીમાં નક્કી થશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, કોહલી અને જાડેજા અંગે પણ લેવાશે મોટો નિર્ણય
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા 29 માર્ચે ગુવાહાટીમાં એક બેઠક યોજશે, જેમાં ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટનના મુદ્દા સહિત ટીમ ઈન્ડિયાન...
ગુવાહાટીને BCCI તરફથી મળી મોટી ભેટ, પહેલીવાર થશે આ મેચનું આયોજન, જાણો
મુંબઈમાં યોજાયેલી BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ભારતીય ક્રિકેટને લઈને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા, જેમાંથી એક ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ વિશે પણ છે. ગુવાહાટીને પહેલીવાર ટેસ?...