ગુજરાત-રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ : કેન્દ્રએ NJORT ટીમ મોકલી, ગુજરાતમાં 35 કેસ અને 22 બાળકોનાં મોત
ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઉચ્ચસ્તરીય National Joint Outbreak Response Team—NJORT તૈનાત કરી છે. આ ટીમ બંને રાજ્ય સરકારોન...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિન...