દિલ્હી જિમખાના ક્લબ મામલે સરકાર : ‘કાયદાકીય રીતે થશે કાર્યવાહી, બળજબરીથી કબજો નહીં લેવાય’
દિલ્હીના લુટિયન્સ ઝોનમાં સ્થિત ઐતિહાસિક દિલ્હી જિમખાના ક્લબને કેન્દ્ર સરકારે 27.3 એકર જમીન ખાલી કરવા માટે 5 જૂન સુધીનો સમય આપ્યો હતો. સરકારનું કહેવું છે કે આ જમીન ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજ?...
વ્યારા કુંભારવાડના રહીશોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ!
વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં રહેતા હિન્દુ અને સ્વામિનારાયણ ધર્મ પાળતા રહીશોએ તાપી જિલ્લા કલેક્ટરને એક ચોંકાવનારું આવેદન પત્ર આપ્યું છે. આક્ષેપ છે કે સીટીસર્વે નં. ૩૧૩૩ માં ગેરકાયદેસર રી...
આસામમાં રાજકીય ગરમાવો : હિમંતા બિસ્વા સરમાએ ગૌરવ ગોગોઇ સહિત 3 સામે માનહાનિ કેસ કર્યો
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મોટું કાનૂની પગલું ભરતા ₹500 કરોડના માનહાનિ દાવા સાથે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મુખ્યમંત્રી દ્વારા દાખલ કરાયેલા આ...
42 વર્ષ જૂના મર્ડર કેસમાં મોટો ફેરફાર, 100 વર્ષના આરોપીને અલ્હાબાદ હાઇકોર્ટથી રાહત
અલ્લાહાબાદ હાઈકોર્ટે લગભગ ચાર દાયકાથી વધુ સમયથી ચાલતા એક હત્યાના કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતા લગભગ 100 વર્ષના વૃદ્ધ આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. વર્ષ 1982માં જમીન વિવાદ દરમિયાન થયેલી હત્ય?...