ઉત્તર ભારતમાં આકાશી આફત : હિમાચલમાં 535 રસ્તાઓ બંધ, મનાલી–શિમલામાં ચક્કાજામ
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી વ્યાપક અસર જોવા મળી, જ્યાં આંધી-તોફાન સાથે મધ્યમથી ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વ?...
જમ્મુના રામબનમાં 5 બસો વચ્ચે પરસ્પર ટક્કર, અમરનાથ ધામ જતા 36 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ બસો પરસ્પર ટક્કરાઈ ગઈ. આ બસો અમરનાથ યાત્રા માટે જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના ...
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો
અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓના પહેલા સમૂહે આજે જમ્મુથી યાત્રા આરંભી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુના ભગવતી નગર સ્થિત બેઝ કેમ્પ પરથી યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. યાત્રીઓ બ?...