JNUમાં વામપંથીઓનો ઉગ્ર વિરોધ, પોલીસ પર હુમલા બાદ 51 આરોપીઓને મળ્યા જામીન
Jawaharlal Nehru University (JNU) ફરી એકવાર હિંસક ઘટનાઓને કારણે ચર્ચામાં આવ્યું છે. ગુરુવારે (26 ફેબ્રુઆરી) યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે કેમ્પસ જાણે રણમ?...
JNU કેમ્પસમાં વામપંથીઓએ કરી હિંસા, ઘણા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
વિવાદોમાં રહેલી Jawaharlal Nehru University (JNU)માં 22 ફેબ્રુઆરીની મોડી રાત્રે અને 23 ફેબ્રુઆરીની વહેલી સવાર દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ઘટનાને છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી વામપંથી વિદ્યાર્થી સંગઠનોની કથ?...
સુપ્રીમ કોર્ટે ખાલિદ-શરજીલને જામીન ન આપતાં JNUમાં વામપંથીઓનો હોબાળો
સોમવારે (5 જાન્યુઆરી) સાંજે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પરિસરમાં ફરી એકવાર રાજકીય વિવાદ ઊભો થયો હતો, જ્યારે વામપંથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ વિવાદિત અને ઉશ્કેરણીજ?...
બિહાર ચૂંટણી લડવા વચગાળાના જામીનની માગ કરતી અરજી શરજીલ ઈમામે પરત ખેંચી
દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના આરોપી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી શરજીલ ઇમામે બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ભાગ લેવા માટે વચગાળાના જામીનની અરજ?...
JNU વિજયાદશમી મહોત્સવ : ABVP સમારોહમાં વામપંથીઓનો વિરોધ અને હંગામો
દિલ્લીના જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં (JNU) વિજયાદશમીના દિવસે એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને વામપંથી સંગઠનો વચ્ચે તીવ્ર ઘર્ષણ બન્યું. વિ...