PM-KUSUMથી નર્મદાના ડુંગરાળ વિસ્તારમાં હરિત ક્રાંતિ, 14,989 સોલાર પંપથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર
એક સમય હતો જ્યારે નર્મદા જિલ્લાના ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતો ખેતી માટે વરસાદની રાહ જોતા હતા. આજે એ જ ખેડૂતો સૂર્યોદયની રાહ જુએ છે, કારણ કે હવે સૂર્યપ્રકાશ માત્ર ઉજાસ જ નહીં, પરં?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ, પ્રાકૃતિક ખેતીને અપનાવવા અપીલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ Bhaskaracharya Institute for Space Applications and Geo-Informatics (BISAG) ના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો, કૃષિ સખીઓ, કિસાન મિત્રો, માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો...