આર્થરાઈટિસ અને ડાયાબિટીસ જેવા રોગોની સારવારની શોધ કરનારા 3 વિજ્ઞાનીને નોબેલ પુરસ્કાર
2025 માટેનો નોબેલ પુરસ્કાર ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રમાં અમેરિકાના વૈજ્ઞાનિક મેરી ઇ. બ્રંકૉ, ફ્રેડ રામ્સડેલ અને જાપાનના શિમોન સકાગુચીને આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમને ‘પેરીફેરલ ઇમ?...
હૃદય રોગ અને ડાયાબિટીસના દર્દીઓ માટે રાહત, 35 મહત્વની દવાઓના ભાવમાં ઘટાડો
ભારત સરકારએ સામાન્ય જનતાના આરોગ્ય ખર્ચમાં ઘટાડો કરવા દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને 35 આવશ્યક દવાઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા લેવા?...
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં આહાર ખૂબ જ મહત્ત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખોરાક દ્વારા બ્લડ સુગર લેવલને અસર કરે છે, જે ગ્લુકોઝ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. સંતુલિત આહાર બ્લડ સુગરના ?...
પેઇનકિલર, ડાયાબિટીસ સહિતની 900 દવાઓ આજથી મોંઘી થઇ ગઇ, જાણો સસ્તામાં ખરીદવાના વિકલ્પ
ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને હવે સારવાર માટે વધુ પૈસા ખર્ચવા પડશે. આજે 1 એપ્રિલથી દેશભરમાં 900 આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે દવાઓના ભાવમાં 1.74 ટકાના વધારાની જાહેરાત કરી છ...
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર માટે Free માં તપાસ થશે, આરોગ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્ક્રીનીંગ ઝુંબેશ
કેન્દ્ર સરકારની આ રાષ્ટ્રવ્યાપી સ્ક્રીનીંગ ડ્રાઇવ ભારતના આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું છે, ખાસ કરીને એનસીડી સામે જાગૃતિ અને નિદાન વધારવા માટે. મુખ્ય મુદ્દાઓ:✅ તારીખ: 20 ફેબ્રુઆરીથી 31 ?...