મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરીને અભિયાનનો કરવામાં આવ્યો પ્રારંભ
પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ નાકરાણી દ્વારા પ્રેરક પ્રવૃત્તિ ચાલતી રહી છે. મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરીને આ વર્ષના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઈશ્વરિયાના વતની અને ઉગામેડી સ્થ?...
મહુવાના તલગાજરડામાં પાણીમાં ફસાયેલ 40 વિદ્યાર્થીઓને રેસ્ક્યું કરાયા
આ દરમિયાન એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી છૂટીને બસ મારફત ઘેર જઈ રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા બસમાં રહેલા બાળકોને વાડી વિસ્તારમાં આવેલ એક મકાનમાં સલામત સ્થળે ફેરવવામા?...
તલગાજરડા ચિત્રકુટધામમાં સંતોની થઈ ભીડ સહજ સાંત્વના માટે
મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબા હરિયાણીની ચિરવિદાયથી તલગાજરડા ચિત્રકુટધામમાં સહજ સાંત્વના આપવા માટે સંતોની ભીડ થઈ છે. અહીંયા પરંપરાગત પ્રણાલી મુજબ સર્વ સમાજ મોરારિબાપુનાં મોઢે આવી રહ?...
વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ
રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામ બની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) ઘનશ્યામભ?...