રાઈસિન ઝેર બનાવવાની સાજિશ : ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપાયેલા ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓના કેસને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો છે. આ આતંકીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાની સાજ...
ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, CCTVમાં કેદ થયો ડો. અહેમદ
ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણેય ISIS-લિંક્ડ શંકાસ્પદ આતંકીઓની તપાસે હવે ચોંકાવનારી વિગતો બહાર લાવી છે, જે દર્શાવે છે કે તેઓ માત્ર વિચારો સુધી સીમિત નહોતા, પરંતુ ભારતના અનેક વિસ્તારોમાં એ?...
શું છે ‘રાઈસિન’? ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હતા
ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ચલાવવામાં આવેલા એક મહત્વપૂર્ણ ઑપરેશનમાં રાજ્યમાંથી ત્રણ ઇસ્લામી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે અત્યંત પ્રાણઘાતક ઝેર “રાઈસિન” ત?...