પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપી શ્રદ્ધાંજલિ
શહીદ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું કે આ બહાદુર શહીદોની શહાદત ભારતની સામૂહિ?...
દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, મરીન ટાસ્ક ફોર્સ અને પોલીસ દ્વારા ધ્વજવંદન
આજે, સોમવારે 26 જાન્યુઆરી, 2026ના રોજ, ભારત પોતાના 77મા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ માર્ગે અનોખી અને દેશભક્તિપ્રેરિત ઉજ?...
સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે
પ્રથમવાર એકતાનગર ખાતે દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશસ્ત્ર દળોની મુવિંગ પરેડ યોજાશે અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટેબ્લો આકર્ષ...
દેશભક્તિના રંગમાં રંગાયું ભાવનગર, ૭૮માં સ્વતંત્રતા દિવસ ને લઈને ભાવનગરમાં ઉજવણી
૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રંગાયુ ભાવનગર, ભાવનગરની ડી.એસ.પી.ઓફિસ , મહાનગરપાલિકા , ભાજપ શેહર કાર્યાલય તેમજ દરેક શાળા અને સંસ્થા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી જોમ અને જુસ્સા સાથે કરવા?...