શામલી ધર્માંતરણ કેસમાં મોટો વળાંક : મોહમ્મદ અલી બનેલા આયુષ મલિકે ફરી હિંદુ ધર્મ સ્વીકાર્યો, ઘરના મંદિરમાં કરી પૂજા
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં ચર્ચામાં રહેલા આયુષ મલિક ધર્માંતરણ કેસમાં નવો વળાંક આવ્યો છે. શામલીના દવાના વેપારી દેવરાજ મલિકના પુત્ર આયુષ મલિકે ફરી હિંદુ ધર્મ સ્વીકાર્યાનો દાવો કર્યો છે...
પશ્ચિમ બંગાળમાં ધર્માંતરણ વિરોધી કાયદો, UCC અને NRC લાવવાની જાહેરાત; TMCનો તીખો વિરોધ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શુક્રવારે એક જાહેર મંચ પરથી મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે તેમની સરકાર રાજ્યમાં ટૂંક સમયમાં જ ધર્માંતરણ વિરોધી કડક કાયદો લાવશે. આ સાથે જ તેમણ?...
હિન્દુ વણકર સમાજ સંમેલન : ધર્માંતરણ વિરોધી કાયદાની માંગ સાથે સમાજ એકતા માટે સંકલ્પ
પેટલાદ કોમ્યુનિટી હોલ ખાતે હિન્દુ વણકર સમાજ દ્વારા સ્નેહમિલન તથા સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા, સુધારણા અને ધાર્મિક જાગૃતિ માટે યોજાયેલ આ કાર્યક્રમમાં ધર્માંતરં?...
ગોવામાં પણ લાગુ થઈ શકે છે ‘ધર્માંતરણ વિરોધી કાયદો’: CM પ્રમોદ સાવંતે મૂક્યો પ્રસ્તાવ
હાલમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં 'બળજબરીથી કરવામાં આવતા ધર્માંતરણ'ને અટકાવવા માટે 'ધર્માંતરણ વિરોધી કાયદો' લાવવાની જરૂરત હોવાની જાહેરમાં વાત કરી છે. વિધાનસભાના ચોમાસુ સત્...