રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સરપંચ જોડાયાં
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આધુનિક સંચાર પ્રણાલી અંતર્ગત રાજ્યનાં પસંદ થયેલા સરપંચો સાથે ખેતી સંવાદ યોજાઈ ગયો. રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સર?...
ઉમરાળા ગ્રામપંચાયત દ્વારા રહેલો વિકાસ અભિગમ સૌના માટે પ્રેરક
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ઉમરાળામાં ગ્રામપંચાયત શુભેચ્છા મુલાકાત લીધી અને જણાવ્યું કે ઉમરાળા ગ્રામપંચાયત દ્વારા રહેલો વિકાસ અભિગમ સૌના માટે પ્રેરક છે. સ્થાનિક કક્ષાએથી તાલુક?...