રાજીનામાથી મનોબળ નહીં તૂટે : ધર્મેન્દ્ર પ્રધાન બોલ્યા—હું સ્ટ્રીટ ફાઇટર છું
કેન્દ્રીય શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ ધર્મેન્દ્ર પ્રધાન સોમવાર, 27 જુલાઈ, 2026ના રોજ પ્રથમ વખત સંસદ પહોંચ્યા હતા. સંસદ પરિસરમાં તેમનું NDA અને ભાજપના સાંસ...
‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું
NEET UG 2026ની પુનઃપરીક્ષામાં 720માંથી 715 ગુણ મેળવી ઓલ ઇન્ડિયા રેન્ક-2 હાંસલ કરનાર હરિયાણાના પંશુલ બંસલનું પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગેનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. પંશુલે કહ્યું...
CJPના આંદોલનને લઈને AAPનો કોંગ્રેસ પર પ્રહાર : “રાહુલ ગાંધીનો PM આવાસ બહારનો ધરણો CJPનું આંદોલન નબળું પાડવાનો પ્રયાસ”
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન ?...
દિલ્હી CJP પ્રદર્શનમાં હિંસા : 118થી વધુ પોલીસકર્મી ઘાયલ, 5 FIR અને 70 લોકોની અટકાયત
દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું ક્રોકરોચ જનતા પાર્ટીનું (CJP) વિરોધ પ્રદર્શન સોમવારે હિંસક બનતાં રાજધાનીમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ જંતર-મંતર?...
મંજૂરી વગર સંસદ તરફ CJPની કૂચથી દિલ્હીમાં અફરાતફરી, બેરિકેડ તોડ્યા, ટિયર ગેસ છોડાયો
કોકરોચ જનતા પાર્ટી—CJP દ્વારા સોમવારે આયોજિત ‘સંસદ ચલો’ માર્ચ દિલ્હીમાં ભારે અવ્યવસ્થા અને સુરક્ષા સંકટનું કારણ બની હતી. દિલ્હી પોલીસની પરવાનગી ન હોવા છતાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જં?...
બે દિવસમાં જ ભૂખ હડતાળ સમેટી, જ્યૂસ તરફ વળી ગયો વડો કોકરોચ અભિજીત દીપકે, કહ્યું – વાંગચુકે કહ્યું હતું
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટી—CJPના સ્થાપક અભિજીત દીપકેએ સોમવારે પોતાનું અનશન સમાપ્ત ?...
NEET-UG રી-ટેસ્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી પેપર સેટર્સ રહેશે લૉકડાઉનમાં, મોબાઇલ-ઇન્ટરનેટ બંધ
NEET-UG 2026 પેપર લીક કૌભાંડ બાદ National Testing Agency અને કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રક્રિયાને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવા માટે ઐતિહાસિક પગલાં લીધાં છે. 21 જૂને યોજાનારી NEET-UG રી-ટેસ્ટ પહેલાં પ્રશ્નપત્ર તૈયાર કરના?...
કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, ‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’
NEET UG 2026 પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી Dharmendra Pradhanએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે કે આગામી વર્ષથી NEET પરીક્ષા સંપૂર્ણપણે ઓ?...
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી...