પાલિતાણા પાસે સગાપરા ધાર પર આવતાં પખવાડિયે મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ
તીર્થનગરી પાલિતાણા પાસે સગાપરા ધાર પર આવતાં પખવાડિયે મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. ગુરુ આશ્રમ કૈલાસ ટેકરી પર લાલગીરીબાપુના સાનિધ્ય સાથે આયોજન થયું છે. ગોહિલવાડની તીર્થનગર?...