ગઢડા તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર સંપન્ન
ગઢડા(સ્વામીના) શહેરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજિત અને તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર એખલાસપૂર્ણ વાતાવરણ ભારે મેદની વચ્ચે શાંતિપૂર્વક સંપન્ન થયો હતો. ગઢડાની પરંપરાગત 33 ?...
પાલિતાણા પાસે સગાપરા ધાર પર આવતાં પખવાડિયે મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ
તીર્થનગરી પાલિતાણા પાસે સગાપરા ધાર પર આવતાં પખવાડિયે મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. ગુરુ આશ્રમ કૈલાસ ટેકરી પર લાલગીરીબાપુના સાનિધ્ય સાથે આયોજન થયું છે. ગોહિલવાડની તીર્થનગર?...