ધોળકામાં શિક્ષિકાની હત્યાનો ભેદ ઉકેલાયો, શિક્ષક પતિએ જ પત્નીની હત્યા કરી મૃતદેહ સળગાવ્યો
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બનેલી એક ચકચારી હત્યાની ઘટનામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ નજીક એક મહિલાનો અર્ધનગ્ન અને સળગેલી હા?...
નાનીબોરૂ ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં ઉજવાયો કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ
ભક્તિભાવ અને ઉત્સાહ સાથે નાનીબોરૂ ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો. આ ક્થા દરમિયાન વિજયબાપુ સહિત સંતો મહંતો, રાજકીય અને સામાજિક મહાન?...
શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
નાનીબોરૂ ગામે ભાગવત સપ્તાહ સાથે વ્યાપક વૃક્ષારોપણ અભિયાનનો સંકલ્પ થયો છે. વ્યાસપીઠ પરથી વિશ્વાનંદ માતાજીએ જણાવ્યું કે, શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય ?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક દબદબો : 550+ બેઠકો બિનહરીફ, કડી-ઊંઝામાં કોંગ્રેસ-AAP સાફ
ગુજરાત (Gujarat)ની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)એ રેકોર્ડબ્રેક પ્રદર્શન કરીને રાજકીય દબદબો સાબિત કર્યો છે. રાજ્યભરમાં 550થી વધુ ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ચૂંટણી પહેલાં ?...