લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’
દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું ...
અમિત શાહ : કેન્દ્ર સરકારના પ્રયત્નથી બસ્તર સહિત 12 રાજ્યો નક્સલમુક્ત બની, વિકાસ તરફ આગળ વધ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ લોકસભામાં સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, દેશ લાંબા સમયથી લાલ આતંક (નક્સલવાદ)થી પીડિત હતો અને તેની અસર 12 રાજ્યોમાં જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરક?...
છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ઝટકો, ટોચના કમાન્ડર પાપા રાવનું આત્મસમર્પણ
ભારત સરકારના નક્સલ-મુક્ત અભિયાન હેઠળ છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. છેલ્લા ત્રણ દાયકાથી આતંકનો પર્યાય બનેલા માઓવાદી સંગઠનના ટોચના કમાન્ડર પાપા રાવએ 24 માર્ચે ...
દિલ્હીમાં અમિત શાહનું મોટું નિવેદન : નક્સલવાદ અંતની નજીક, 10 નવી યોજનાઓની જાહેરાત
દિલ્હી પોલીસના 79મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા વ્યવસ્થા, આતંકવાદ વિરોધી કાર્યવાહી અને નક્સલવાદ વિરુદ્ધ સરકારની વ્યૂહરચના અંગે મહત્વ...
₹1 કરોડના ઈનામી નક્સલી મજ્ઝીનું આત્મસમર્પણ, MMC ઝોનમાં નક્સલવાદ અંત તરફ
કુખ્યાત નક્સલી કમાન્ડર અને કેન્દ્રીય સમિતિના સભ્ય રામધર મજ્ઝીએ 8 ડિસેમ્બરે પોતાના ગ્રુપ સાથે પોલીસે મુકવામાં આવેલા બંદોબસ્ત હેઠળ છત્તીસગઢના બકર કટ્ટા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધ?...
છત્તીસગઢમાં 41 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, 32 પર હતું ₹1 કરોડથી વધુનું ઇનામ
છત્તીસગઢમાં માઓવાદી હિંસા સામેની લડતમાં એક વધુ ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે 2026ના માર્ચ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યા બાદ સુરક્ષા એજન્સીઓ ...
નક્સલી કમાન્ડર હિડમાનો અંત : સુરક્ષા દળોની મોટી સફળતા
મોદી સરકાર દ્વારા માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો પૂર્ણ અંત લાવવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ લક્ષ્યની દિશામાં સુરક્ષા દળોને સતત મોટી સફળતાઓ મળી રહી છે. તાજેતરમાં નક્સલવાદીઓન?...
ઔરંગાબાદમાં પીએમ મોદી : નક્સલવાદની કમર તોડી, લાલ આતંક હવે અંતની અણીએ
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (7 નવેમ્બર 2025) ઔરંગાબાદમાં ભવ્ય જનસભાને સંબોધિત કરી હતી. તેમણે પ્રથમ તબક્કાના મતદાન પછી ઉત્સાહપૂર્વક ?...
નક્સલવાદ ખતમ કરવા તરફ અગ્રેસર મોદી સરકાર, 2025માં સૌથી વધુ નક્સલી ઠાર, RTI આંકડાઓએ આપ્યો પુરાવો
પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ છેલ્લા 11 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્સલવાદ સામેની લડતમાં ઐતિહાસિક સફળતા મળી છે. નક્સલવાદ, જેને વામપંથી ઉગ્રવાદ (LWE) તરીકે ઓળખવામાં આવે છે, હવે તેના અંતિ?...
રાયપુરમાં બોલ્યા PM મોદી : ‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે રાજ્ય સ્થાપના દિવસના રજત જયંતિ મહોત્સવમાં ભાગ લીધો અને રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ શહીદ વીર ના...