છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, 5 નક્સલી ઠાર અને 214 ઠેકાણા નષ્ટ
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓની શક્તિને ભંગ કરવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. રિપોર્ટ્સ મુજબ, જંગલ વિસ્તારમાં પ્રવર્તમાન નક્સલીઓએ સરકારી દળ પર અચાનક ગોળીબાર કર?...
ઝારખંડમાં નક્સલીઓ પર ભારે કાર્યવાહી : 36 કલાકમાં 21 નક્સલી ઠાર, 2 કરોડનો ઈનામી અનલનો પણ ખાત્મો
ઝારખંડના સારંડાના ઘન જંગલોમાં છુપાયેલા નક્સલીઓ પર સુરક્ષાદળોએ ગયા 36 કલાકથી ભીષણ ઓપરેશન ચલાવ્યું, જે સફળતા સાથે પૂર્ણ થયું. ગુપ્તચર અને સ્થાનિક માહિતીના આધારે CRPF અને ઝારખંડ પોલીસની સંયુક્ત ?...
છત્તીસગઢના 22 નક્સલીઓએ ઓડિશામાં આત્મસમર્પણ કર્યું
નક્સલવાદ સામે ચાલી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની પગલાંઓમાં છત્તીસગઢમાં સફળતા મળી છે. તાજેતરમાં છત્તીસગઢના 22 નક્સલીઓએ ઓડિશા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જે સુરક્ષા દળો માટે મોટી સફળ...
મહારાષ્ટ્રમાં ₹89 લાખના ઇનામી 11 નક્સલીઓનું આત્મસમર્પણ
પૂર્વી મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં પોલીસને નક્સલવિરોધી અભિયાનોમાં મોટી સફળતા મળી છે. અહીં પ્રતિબંધિત ભાકપા (માઓવાદી) સંગઠનના અનંત ઉર્ફે વિનોદ સય્યનાના નેતૃત્વવાળા ‘દરેકસા દલમ’ના 11 નક...
નક્સલી કમાન્ડર હિડમાનો અંત : સુરક્ષા દળોની મોટી સફળતા
મોદી સરકાર દ્વારા માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો પૂર્ણ અંત લાવવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ લક્ષ્યની દિશામાં સુરક્ષા દળોને સતત મોટી સફળતાઓ મળી રહી છે. તાજેતરમાં નક્સલવાદીઓન?...
નક્સલવાદ ખતમ કરવા તરફ અગ્રેસર મોદી સરકાર, 2025માં સૌથી વધુ નક્સલી ઠાર, RTI આંકડાઓએ આપ્યો પુરાવો
પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ છેલ્લા 11 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્સલવાદ સામેની લડતમાં ઐતિહાસિક સફળતા મળી છે. નક્સલવાદ, જેને વામપંથી ઉગ્રવાદ (LWE) તરીકે ઓળખવામાં આવે છે, હવે તેના અંતિ?...
છત્તીસગઢના ગરિયાબંદમાં મોટી સફળતા : 10 નક્સલીઓ ઠાર, ₹1 કરોડનો ઇનામી કમાન્ડર મનોજ પણ માર્યો ગયો
છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મેળવી છે. મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોર જંગલોમાં બુધવારે (10 સપ્ટેમ્બર) શરૂ કરાયેલા વિશાળ સર્ચ ઓપરેશન દરમિ?...
ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ફરી એકવાર નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગંભીર અથડામણ થઈ છે. મળતી માહિતી અનુસાર, સુરક્ષા દળોને ગંગાલૂર વિસ્તારમાં નક્સલીઓની હાજરી અં?...
છત્તીસગઢના સુકમામાં 23 ખૂંખાર નક્સલીઓએ એક સાથે કર્યું સરેન્ડર, 1.18 કરોડનું હતુ ઇનામ
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી મોટી ખબર સામે આવી છે, જ્યાં એક સાથે 23 કટ્ટર નક્સલીઓએ આત્મસમર્પણ કરીને શસ્ત્ર ત્યાગ કર્યો છે. આ બધા નક્સલીઓ રાજ્ય સરકાર અને સુરક્ષા દળો દ્વારા લાં...
નક્સલી હુમલામાં માર્યા ગયેલા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાયઃ અમિત શાહ…
માર્ચ ૨૦૨૭ સુધીમાં દેશમાંથી નક્સલીઓને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે છત્તીસગઢમાં ઉગ્રવાદીઓ દ્વારા માર્યા ગયેલા લોકોનું બલિદાન વ્યર્થ નહીં જાય, એમ કેન્દ્રી?...