મોદી સરકારના 12 વર્ષ : વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓ પર નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે “વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક યાત્રા” વિષયક પત્રકાર પરિષદ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’, નડિયાદ ખા...
વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસે નડિયાદ રેલવે સ્ટેશન ખાતે બાળ સુરક્ષા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો
વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસના અવસરે,નડિયાદ રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ-૧ ખાતે બાળ સુરક્ષા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો. જેમા, જિલ્લા કાનૂની સેવા સત્તા, રેલવે પોલીસ ફોર્સ, અને પ્રયાસ Just Rights for Childre...
ખેડા: મીનાવાડા અને નડિયાદ રેલવે સ્ટેશન પરથી દારુના જથ્થા સાથે ૩ ઝડપાયા
ખેડા જિલ્લામાં મહુધાના હે.કો. યશપાલસિંહ અને સ્ટાફ ગઈકાલે રાત્રે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે મીનાવાડાના માધવપુરા ખાતે રહેતા નરેશ શાંતિભાઈ સોઢાના ઘરે છાપો માર્યો હ?...