ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃધ્ધ હોઈ શકે
ગોપનાથમાં રામકથામાં નરસિંહ મહેતા પ્રસંગ વંદના સાથે શિવ વિવાહ વર્ણન કરતાં મોરારિબાપુએ ભક્તિ યુવાન જ હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃધ્ધ હોઈ શકે તેમ જણાવ્યું. ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા 'માન?...
યોગ્ય વ્યકિતનું, યોગ્ય સ્થાને અને યોગ્ય સંસ્થા દ્વારા સન્માન એ ઉચિત સન્માન – મોરારિબાપુ
યોગ્ય વ્યકિતનું, યોગ્ય સ્થાને અને યોગ્ય સંસ્થા દ્વારા સન્માન એ ઉચિત સન્માન છે, તેમ મોરારિબાપુએ ગોપનાથમાં આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા કવિ હર્ષ બ્રહ્મભટ્ટને 'નરસિંહ મહેતા સન્મ?...