PM મોદી સાથે Netflix Co-CEO ટેડ સારાન્ડોસની મુલાકાત, ભારતીય સર્જકો માટે “ઇન્ડિયા સ્ટોરીટેલિંગ ઇનિશિયેટિવ”ની મોટી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Netflixના Co-Chief Executive Officer ટેડ સારાન્ડોસ સાથે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. 5 ઑગસ્ટ, 2026ના રોજ યોજાયેલી આ બેઠકમાં ભારતીય ફિલ્મો, વેબ સિરીઝ, પ્રાદેશિક ભાષાઓની વાર્તા?...
શેખ હસીનાની મોટી જાહેરાત : 2 વર્ષ બાદ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે, દિલ્હીથી કર્યો વાપસીનો એલાન
બાંગ્લાદેશના રાજકારણમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ લગભગ બે વર્ષથી ભારતમાં નિવાસ કરી રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ નવી દિલ્હીમાંથી પોતા?...
બાળ જાતીય શોષણ અને ડીપફેક કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ મોટી રકમ મળી : મેટાની કબૂલાત
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની મુખ્ય કંપની મેટા ફરી એક વખત ગંભીર વિવાદમાં સપડાઈ છે. તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકોના જાતીય શોષણને દર્શાવ...
‘નવી પેઢી, નવું કાશ્મીર’: હર્ષ સંઘવીએ બદલાયેલા જમ્મુ-કાશ્મીરની પ્રશંસા કરી, કલમ 370ના નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને જમ્મુ-કાશ્મીરમાં આવેલા બદલાવ અને વિકાસની પ્રશંસા કરી છે. તેમણે ‘નવી પેઢી, નવું કાશ્મીર’ સૂત્ર સાથે જણા...
PM મોદીને મળ્યા અર્જુન મોઢવાડિયા, પોરબંદરમાં ₹27,500 કરોડના મેગા શિપબિલ્ડિંગ પ્રોજેક્ટને આપી મંજૂરી
ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ 4 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પોરબંદર જિલ્લામાં પ્રસ્તાવિત મેગા શિપબિલ્...
મોદી સરકારની મોટી સફળતા : 36 દેશોમાંથી 274 ભાગેડુ આરોપીઓ ભારત પરત લવાયા
ભારતે વિદેશોમાં છુપાયેલા ગંભીર ગુનાઓના આરોપીઓ અને ભાગેડુ અપરાધીઓને દેશમાં પરત લાવવાની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી હોવાનો કેન્દ્ર સરકારે દાવો કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 4 ઓ...
‘વિકસિત ભારત માટે યુવાનો નશામુક્ત હોવા જરૂરી’: PM મોદીએ 100 સપ્તાહના ‘નશા મુક્ત ભારત અભિયાન’નો કર્યો પ્રારંભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી 'નશા મુક્ત ભારત અભિયાન' હેઠળ દેશવાસીઓને સંબોધતા યુવાનોને નશાથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે નશામુક્ત સમાજનું નિર્માણ માત્ર વ્યક્તિગત કે પા?...
અજિત ડોભાલને ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026’થી સન્માનિત કરાયા, કહ્યું- રાષ્ટ્રહિત સર્વોચ્ચ હોવું જોઈએ
લોકમાન્ય બાલ ગંગાધર તિલકની પુણ્યતિથિ નિમિત્તે શનિવારે મહારાષ્ટ્રના પુણેમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલા?...
પરીક્ષા સુધારા બિલ પર CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, પેપર લીક માફિયાઓ સામે કડક કાર્યવાહીનો સંકલ્પ
જાહેર ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક, નકલ અને સંગઠિત ગેરરીતિઓ રોકવા માટે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ‘જાહેર પરીક્ષાઓ (અનુચિત સાધનોનું નિવારણ) સુધારા વિધેયક, 2026’ને ગુજરાતના મુ...
મોદી કેબિનેટના 4 મોટા નિર્ણય : PM-KISAN માટે ₹3.15 લાખ કરોડ, સમુદ્ર મંથન અને સૂર્ય સરોવર યોજનાને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ, રમતગમત, સ્વચ્છ ઊર્જા અને દરિયાઈ સંસાધનોના વિકાસ સાથે જોડાયેલા ચાર મહત્વપૂર્ણ ?...