નવરાત્રિનો પાંચમો દિવસ, જાણો મા સ્કંદમાતાની કથા અને મંત્ર
નવરાત્રિનો પાંચમો દિવસ માતા દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની આરાધનાને અર્પિત છે. માતા સ્કંદમાતા એ એવી દેવી છે જેઓ પોતાના ખોળામાં દેવસેનાપતિ કુમાર કાર્તિકેય (સ્કંદ)ને ધારણ કરે છે. “સ્કંદ” એટલે ક...
નવરાત્રિ પર મોદી સરકારની ભેટ : ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને મફત LPG કનેક્શન
નવરાત્રિના પાવન અવસર પર મોદી સરકારે મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ઉજ્જવલા યોજના હેઠળ હવે વધુ 25 લાખ નવી મહિલાઓને નિઃશુલ્ક LPG કનેક્શન આપવામાં આવશે. આ યોજના?...
નવરાત્રિમાં બિનહિંદુઓની એન્ટ્રી બંધ કરાવવા હિંદુ સંગઠનોની રાજકોટ કમિશનરને અરજી
હાલ દેશમાં હિંદુ તહેવારોની સીઝનનો માહોલ સર્જાયો છે. ગણેશોત્સવની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે અને તરત જ નવરાત્રિનો પાવન તહેવાર શરૂ થવાનો છે. નવરાત્રિમાં ખાસ કરીને ગુજરાતમાં ગરબા મહોત્સવનું ખ?...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે દીકરીઓને પાસનું રિફંડ આપવાની શરૂઆત
ખેડા જિલ્લાના નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2024 દ્વારા દીકરીઓને પાસનું રિફંડ આપવાની ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નાં વરદ હસ્તે શુભ શરૂઆત કરવામાં આવી. તા. 1 સપ્ટેમ...
નવદુર્ગા નવરાત્રિ મહોત્સવમાં પ્રથમ નોરતે ક્રિકેટર અક્ષર પટેલે હાજરી આપી
ચરોતરના સુપ્રસિદ્ધ નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2024 ખાતે પ્રથમ નોરતા નિમિત્તે દીપ પ્રાગટ્ય કરી અને માં જગદંબાની આરતી ઉતારી નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંતરામ મંદ...