રાજપીપલા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા મહોત્સવ ઉજવાયો
દરબાર રોડ પ્રથમ, સ્ટેશન રોડ બીજો અને રાજપૂત ફળિયું અને બ્રહ્મા કુમારી બે શેરી ત્રીજા ક્રમે વિજેતા. વિજેતાઓ ને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડઇનામ, લ્હાણી આપી પ્રોત્સાહીત કરાયા. રાજપીપલા ખાતે જન ક...
નવરાત્રિનો બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા
નવરાત્રીના બીજા દિવસે પૂજાતી માતા બ્રહ્મચારિણી તપસ્યા અને સદાચારનું પ્રતિક સ્વરૂપ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર, માતાનું આ સ્વરૂપ ભક્તોને ત્યાગ, સંયમ, એકાગ્રતા અને જ્ઞાન આપે છે. "બ્રહ્મચારિણી" ?...
આજે નવરાત્રિનો પહેલો દિવસ, જાણો માતા શૈલપુત્રીની કથા
હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને સમગ્ર દેશમાં આ તહેવાર ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. આજનો દિવસ નવરાત્રિનો પહેલો દિવસ છે, જે દેવી દુર્ગાના પ્રથ?...
નડિયાદમાં ખૈલેયાઓ બોલાવશે ગરબાની રમઝટ : એકસાથે યોજાશે ત્રણ ભવ્ય નવરાત્રી મહોત્સવ
સનાતન હિંદુ સંસ્કૃતિને એકતાના તાંતણે બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા સાક્ષરનગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઊભું કરવા માટે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ વર?...
નવરાત્રિ પર્વ દરમિયાન અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન મહિલાઓની મદદ માટે તૈનાત રહેશે
આગામી નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યા મા ગરબા સ્થળે એકત્રિત થાય છે જેઓ સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને નહીં અને સુરક્ષિત રીતે ગરબા માં ભાગ લઇ શકે તે માટે પોલીસ સાથે અભયમ ૧૮૧ ?...