નવસારી હિંદુ કાર્યકર્તા હુમલા કેસમાં સાધુ-સંતોનો આક્રમક રુખ, DySP સામે કાર્યવાહીનો અલ્ટીમેટમ
નવસારીમાં નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા કાર્યક્રમની બહાર બનેલી ઘટનાએ હવે રાજ્યભરમાં ઉગ્ર રાજકીય અને ધાર્મિક ચર્ચાનો વિષય બનાવી દીધો છે. આ ઘટનામાં DySP સંજય રાયે હિંદુ સંગઠનના પદાધિકારીઓ સાથ?...
નવરાત્રિનો આઠમો દિવસ, જાણો મા મહાગૌરીની કથા અને મંત્ર
હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે, જેમાં નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના આઠમા દિવસે અષ્ટમી તિથિએ દેવીના આઠમા સ્વરૂપ મહાગૌરીની ઉપાસના કરવા?...
રાજપીપલા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા મહોત્સવ ઉજવાયો
દરબાર રોડ પ્રથમ, સ્ટેશન રોડ બીજો અને રાજપૂત ફળિયું અને બ્રહ્મા કુમારી બે શેરી ત્રીજા ક્રમે વિજેતા. વિજેતાઓ ને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડઇનામ, લ્હાણી આપી પ્રોત્સાહીત કરાયા. રાજપીપલા ખાતે જન ક...
નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા અને મંત્ર
શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે પૂજાનો યોગ્ય રીતે આયોજન અને વ્રત ધારણ કરવાથી ભક્તને ઈચ્છિત ફળ મળે છે અને જીવનમાં...
નડિયાદ માઁ આદ્યશક્તિ અંબાના નવરાત્રિનો પ્રારંભ : પ્રથમ નોરતે ખૈલેયાઓએ ગરબાની રમઝટ બોલાવી
માં આદ્યશક્તિ અંબાના નવરાત્રિના પ્રથમ નોરતે નવરંગ બિટ્સ ગ્રુપ આયોજિત નવરંગ ગરબા મહોત્સવ 2025 નો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે માં જગદંબાની પૂજા આરતી કરી શુભા?...
નવરાત્રિનો બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા
નવરાત્રીના બીજા દિવસે પૂજાતી માતા બ્રહ્મચારિણી તપસ્યા અને સદાચારનું પ્રતિક સ્વરૂપ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર, માતાનું આ સ્વરૂપ ભક્તોને ત્યાગ, સંયમ, એકાગ્રતા અને જ્ઞાન આપે છે. "બ્રહ્મચારિણી" ?...
આજે નવરાત્રિનો પહેલો દિવસ, જાણો માતા શૈલપુત્રીની કથા
હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને સમગ્ર દેશમાં આ તહેવાર ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. આજનો દિવસ નવરાત્રિનો પહેલો દિવસ છે, જે દેવી દુર્ગાના પ્રથ?...
PM મોદીએ નવરાત્રીના દિવસે આપ્યો શુભેચ્છા સંદેશ, આ નેતાઓએ પણ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના
આજથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આજે પ્રથમ નોરતે રાજ્યભરના મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી...