2020ના દિલ્હી રમખાણ મામલે ‘સુપ્રીમ’ ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા
2020ના દિલ્હીના રમખાણોમાં કથિત ભૂમિકાને લઈને દાખલ કરવામાં આવેલા યુએપીએ (UAPA) કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે એક્ટિવિસ્ટ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દી?...
દિલ્હી રમખાણોના કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ સહિત નવ આરોપીઓની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
દિલ્હી હાઇકોર્ટે 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસમાં એક મોટો નિર્ણય આપતાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત કુલ નવ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ નવી?...