એનસીપીમાં નેતૃત્વનું સંકટ, ભાજપ સામે પણ પડકાર, મહાયુતિનું સંતુલન ખોરવાશે
મહારાષ્ટ્રમાં ‘અજિત દાદા’ તરીકે જાણીતા અજિત પવારના નિધન બાદ રાજ્યની રાજનીતિમાં મોટો ખાલીપો સર્જાયો હોવાનું માનવામાં આવે છે. આ ખાલીપાની અસર સત્તાસંતુલન, સંગઠન અને ગઠબંધન—ત્રણે સ્તરે દેખા?...
બારામતી વિમાન દુર્ઘટના પર દેશભરમાં શોક: અજિત પવારના નિધન પર નેતાઓની પ્રતિક્રિયાઓ
મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો. બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લો...
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ડૉ.રામ વિલાસ વેદાંતીનું નિધન
શ્રી રામ જન્મભૂમિ આંદોલનના પ્રમુખ સૂત્રધાર અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ મધ્યપ્રદેશમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ડૉ. રામવિલાસ વેદાંતીના નિ?...
ઝારખંડના પૂર્વ CM શિબૂ સોરેનનું 81 વર્ષની વયે નિધન, ઘણા સમયથી હતા બીમાર
ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને આદિવાસી સમાજના મજબૂત નેતા શિબુ સોરેનનું સોમવારે સવારે 8:48 વાગ્યે નિધન થયું. તેઓ 81 વર્ષના હતા અને લાંબા સમયથી કિડની સહિતની વિવિધ શારીરિક બિમારીઓથી પીડાઈ રહ્ય?...
DRDOના વૈજ્ઞાનિક ડૉ. રામ નારાયણ અગ્રવાલનું નિધન, ‘અગ્નિ મેન’ તરીકે હતા પ્રખ્યાત
અગ્નિ મિસાઈલના જનક અને દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. રામ નારાયણ અગ્રવાલનું નિધન થયું છે. તેમણે 84 વર્ષની ઉંમરે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા છે. ડીઆરડીઓના અધિકારીઓના જણાવ્યા મુજબ તેઓ અગ્નિ મિ?...