જીવનદાયિની નર્મદા : સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર
પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે પ?...
સાંઢવાયામાં ગાયના મોત મામલે સરકાર એક્શનમાં, પરિસ્થિતિની દેખરેખ અને ત્વરિત પગલાં લેવા સૂચના
રાજકોટના સાંઢવાયા ગામે 70થી વધુ ગાયના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ગૌશાળામાં ગાયના મોત થતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે ટીમ સાથે ગૌશાળાની મુલાકાત કરી હતી. ખોળ ખાવાથી મ...
કુદરતી આફતનો સામનો કરવા સરકારનો મોટો નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત લેવા મંત્રીઓ તૈનાત
ગુજરાત રાજ્યમાં થયેલા અણધાર્યા માવઠા (બિનમોસમી વરસાદ)થી ઊભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે તાત્કાલિક અસરથી 'એક્શન મોડ' અપનાવ્યો છે. રાહત અને વ્યવસ્થાપનના કામોને ઝડપી બનાવવા માટ?...