પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાન પાકિસ્તાનમાં ગોળીબારનો શિકાર, અજ્ઞાત હુમલાખોરોએ કરી હત્યા
2019ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકીઓ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. આ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે કે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ નો કમાન્ડર અને પુલવામા હુમલાનો ...
પુલવામા હુમલાની સાતમી વરસી, PM મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓએ 40 CRPF શહીદોને આપી શ્રદ્ધાંજલિ
આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશ 2019માં થયેલા ભયાનક પુલવામા આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને યાદ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ માતૃભૂમિ માટે સર્વોચ્?...