India Energy Weekની આજથી શરૂઆત, PM મોદીએ કહ્યુ- ‘વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ’
ઇન્ડિયા એનર્જી વીક 2025ના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની ઊર્જા સુરક્ષા અને વિશ્વ અર્થતંત્રમાં દેશની ઉર્જા મહત્વાકાંક્ષાને રેખાંકિત કરી. https://twitter.com/narendramodi/status/1889180196663...
વૃક્ષ નીચે PM મોદીની પાઠશાળા: વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં કહ્યું- ભવિષ્ય બગાડી રહી છે AAP સરકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે AAP સરકાર પોતાની છબી સુધારવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ...
મહાકુંભ દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદી ક્ષણે ક્ષણની લઇ રહ્યા છે અપડેટ, CM યોગી સાથે 2 કલાકમાં 3 વખત કરી વાત
મહાકુંભ 2025 દરમિયાન સંગમ ઘાટ પર ભાગદોડ થવાથી ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. મહત્વપૂર્ણ અપડેટ્સ: 🔹 PM મોદી અને CM...
Microsoft ભારતમાં આટલા અબજ ડોલરનું રોકાણ કરશે! CEO સત્ય નડેલાની જાહેરાત
Microsoftના CEO સત્ય નડેલાની ભારત મુલાકાત દરમિયાન, કંપનીએ ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારતમાં $3 બિલિયનના રોકાણની મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને AI-FIRST નેશ...
સરકારે ખેડૂતોને મોટી રાહત આપી! PMFBY અને RWBCIS યોજનાઓ 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 2025-26 સુધી માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)ને ચાલુ રાખવા માટે મંજુર કર?...
શું છે આ વીમા સખી યોજના? જેનાથી મહિલાઓને થશે મોટો ફાયદો, જાણો યોગ્યતાથી લઇને એપ્લાય પ્રોસેસ
ભારતીય જીવન વીમા યોજના એટલે કે LIC વિશે તો તમે પરિચિત હશો જ. LIC સમયાંતરે નવી નવી યોજનાઓ અમલમાં મુકતું હોય છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પાનીપતમાં સખી વીમા યોજના લોન્ચ કરશે....
ગુયાનામાં PM મોદીને અપાયું સર્વોચ્ચ સન્માન, કહ્યું- આ એવોર્ડ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુયાના (Guyana) દ્વારા તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન **'ઓર્ડર ઓફ એક્સલન્સ'**થી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ડો. ઈરફાન અલી દ્વારા આ સન્માન વડાપ્રધાન મોદીને તેમની ?...
પાલીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો, જાણો ભગવાન બુદ્ધ વિશે શું બોલ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવા માટે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. અભિધમ્મા દિવસ ભગવાન બુદ...
ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજાઈ. તેમાં ઘણી મોટા યોજનાઓને મંજૂરી આપવામાં આવી. એક તરફ દિવાળીની પહેલાં જ્યાં ખેડૂતોની આવક વધારવા માટે બે મ?...
ઓડિશામાં PM મોદીની મોટી જાહેરાત, 5 વર્ષ સુધી મહિલાઓને આપશે ₹10,000ની સહાય
17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશા પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ રાજ્યના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મળ્યા હતા. આ સિવાય ઓડિશાની મહિલાઓ માટે સુભદ્રા યોજનાની શરૂઆત કરી...