PM મોદીએ ‘સેવા તીર્થ’ સંકુલનું કર્યું ઉદ્ઘાટન, નવા PMO સાથે દેશના વહીવટી શક્તિ કેન્દ્રમાં મોટો બદલાવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલા આધુનિક ‘સેવા તીર્થ’ ભવન સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે દેશના વહીવટી માળખામાં એક ઐતિહાસિક પરિવર્તન નો?...
ભારત-EU વચ્ચે FTA ડીલ સાઇન, પીએમ મોદીએ કરી જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થઈ ગયા હોવાની અધિકારીક પુષ્ટિ આપી છે. તેમણે જણાવ્યું છે કે આ કરાર પર 26 જાન્યુઆરીના રોજ હ...
Republic Day 2026 : આજે 77મો પ્રજાસત્તાક દિવસ, દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી
આજે દેશભરમાં ૭૭મો પ્રજાસત્તાક દિવસ અતિ ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિના માહોલમાં ઉજવાઈ રહ્યો છે. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની થીમ “વંદે માતરમના 150 વર્ષ” રાખવામાં આવી છે, જે રાષ્ટ્રીય એકતા, સ્વતંત?...
18મા રોજગાર મેળામાં પીએમ મોદીનો સંદેશ, ભારત અનેક ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બની રહ્યું છે
18મા રોજગાર મેળાના અવસરે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા 61,000થી વધુ યુવાનોને વિડીયો કોન્ફરન્સિંગ મારફતે નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ?...
પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે તિરુવનંતપુરમમાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધિત કરી અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલો?...
‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના 11 વર્ષ : દીકરીઓના મહત્વ પર PM મોદીની ખાસ પોસ્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે દીકરીઓના મહત્વને ઉજાગર કરતી એક ખાસ અને પ્રેરણાદાયી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પીએમ મોદીએ પોતાન?...
PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર
ભારતીય જનતા પાર્ટીમાં આજે એક નવા અધ્યાયની સત્તાવાર શરૂઆત થઈ છે, જ્યાં કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીનએ પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે. દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય...
46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું
અંધારું દૂર થશે, સૂરજ ઉગશે, કમળ ખીલશે—46 વર્ષ પહેલા મુંબઈમાં અરબ સાગરના કિનારે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરેલી આ ભવિષ્યવાણી આજે મહારાષ્ટ્રન?...
ગુજરાતમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શરૂઆત, સોમનાથ પહોંચ્યા હજારો શિવભક્તો
ગુજરાતમાં આજેથી શરૂ થયેલ સોમનાથ સ્વાભિમાન પર્વ રાજ્યની ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીકરૂપ ઉજવણી તરીકે ઊભરી રહ્યું છે. આ પર્વનું આયોજન ખાસ કરીને સોમનાથ મંદિરમાં થયેલા ઐતિહાસિક આક્રમણને...
આજે શ્રીરામજન્મભૂમિનાં સાત ઉપમંદિરો પર લહેરાશે ધર્મધ્વજ
31 ડિસેમ્બર 2025ના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ અત્યંત ભવ્ય, દિવ્ય અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહી છે. ?...