બોટાદના ટાટમ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાદગી : ગ્રામજનના ઘરે ભોજન, શાળામાં રાત્રિ વિશ્રામ અને સવારે યોગાભ્યાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ જિલ્લાના ટાટમ અને ગોરડકા ગામોની મુલાકાત દરમિયાન સાદગી, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક જીવનશૈલીનો વિશેષ સંદેશ આપ્યો હતો. ટાટમ ગામમાં તેમણે કોઈ વિશેષ ઔપચારિકત?...
રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સરપંચ જોડાયાં
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આધુનિક સંચાર પ્રણાલી અંતર્ગત રાજ્યનાં પસંદ થયેલા સરપંચો સાથે ખેતી સંવાદ યોજાઈ ગયો. રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સર?...
પ્રાકૃતિક ખેતી કરી પૃથ્વીનું શોષણ અટકાવવા અનુરોધ કરતાં મોરારિબાપુ
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી રામકથા દરમિયાન મોરારિબાપુએ પ્રાકૃતિક ખેતી અંગે વાત કરી છે. પ્રાકૃતિક ખેતી કરી પૃથ્વીનું શોષણ અટકાવવા અનુરોધ કરતાં મોરારિબાપુએ પ્રાકૃતિક ખેતી માટે જણાવ્યું છે. ...