બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતા કહ્યું- હવે બહાના બંધ કરો
બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાન...
મ્યાનમારના ભૂકંપથી બાંગ્લાદેશ પણ હચમચ્યું, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનો ભારે આંચકો
મ્યાનમારમાં 7.7 અને 7.2 ની ભારે તીવ્રતાવાળા બે ભૂકંપની અસર છેક ભારત, બેંગકોક સુધી જોવા મળી હતી. જોકે હવે તાજેતરના અહેવાલ અનુસાર આ ભૂકંપને કારણે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી. બાંગ્લાદેશમાં પણ 7.3...
બાંગ્લાદેશના શેખ હસીનાનો પાસપોર્ટ રદ, પૂર્વ પીએમ સહિત અન્યો સામે યુનુસ સરકારની નવી કાર્યવાહી
બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ રદ થવાનું અને તેમની સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા આરોપો લાદવા જેવી ઘટનાઓ ખૂબ જ ગંભીર છે અને આ દેશના રાજકીય અને સામાજિક પ...
આણંદ ખાતે વિદ્યાનગર ઇસ્કોન મંદિર પાસે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુધ્ધ ધરણા પ્રદર્શન
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે, હિંસા અને હ?...
વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દુ ભાઈયો/બહેનો પર ઈસ્લામિક કટ્ટરપંથીયો દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે
હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુકપ્રેક્ષક બની તેને સમર્થન આપી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ?...
થરાદ ખાતે હિન્દૂ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા હુમલાઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું…
થરાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ ઉપર કટ્ટરપંથિઓ દ્વારા હુમલાઓ, લૂંટફાટ આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અ...
બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુ ધાર્મિક સ્થળો અને હિન્દુઓ ઉપર અત્યાચારના વિરુદ્ધમાં તાપી જિલ્લા હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
તાપી જિલ્લામાં હિન્દુ રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.. ભારત સરકાર જોડે માંગ કરાઇ કે ત્યાંના હિન્દુની સુરક્ષા પૂરી પાડવામાં આવે... ...
બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થઇ રહેલા અમાનુષી અત્યાચારોના વિરુદ્ધમાં આવતીકાલે ગાંધીનગર ખાતે જાહેર ધરણા-આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાશે
ખૂબ લાંબા સમયથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈ-બહેનો અને બાળકો પર સતત અમાનુષી અત્યાચારોની સાથે તેમની માલ-મિલકતની પણ ખૂબ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ અત્યાચારોનો સખત વિરોધ કરવા સના...
સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેમજ અનેક વખત હુમલાઓ પણ કરવામાં આવ્યા છે અને ગત દિવસોમાં બાંગ્લા સરકાર દ્વારા ઇસ્કોન મંદિરના શ્રી ?...
“ઇસ્કોન સન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયપૂર્ણ કારાવાસમાંથી મુક્ત કરો.” : દત્તાત્રેય હોસાબલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
"બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, હત્યાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ત?...